તકેદારી / બિપોરજોય કઈ બગાડી નહીં શકે.! જો તમે આ સૂચનાઓનું કરશો પાલન, જાણો વાવાઝોડા પહેલા અને પછી શું કરવું શું ન કરવું?

Biporjoy can't spoil anything.! If you follow these instructions

ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ