નવી દિલ્હી / બજાજ બાદ બાયોકોનનાં MD કિરણ મજુમદારે કહ્યું 'સરકાર ટીકા સાંભળવા તૈયાર નથી'

biocon chairperson kiran mazumdar shaw says government does not want to hear criticism on economy

ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ હવે બાયોકોનની એમડી કિરણ મજુમદાર શોએ પણ મોદી સરકાર સામે નિશાન તાકયું છે. કિરણ મજુમદાર શોએ જણાવ્યું છે કે સરકાર અર્થતંત્રને લઇને કોઇ ટીકા કે આલોચના સાંભળવા માગતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ