નિવેદન / બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી મામલે ભાજપ પ્રવક્તાએ કહ્યું- વિદ્યાર્થીઓના હિતમાં પગલા લેવાશે

bin sachivalay exams scam footage bjp prashant vala Reaction

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા બે સ્કૂલના CCTV જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ નિવેદન આપ્યુ છે કે, સમગ્ર મામલે તપાસ કર્યા બાદ પગલા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ