કભી હા કભી ના / બિન સચિવાલય પરીક્ષાનું આંદોલન પૂરું કરવાના યુવરાજ સિંહે આપ્યાં સંકેત, ઉમેદવારોએ કહ્યું નહીં થાય

bin sachivalay exams scam close yuvrajsinh said but student said no

યુવરાજ સિંહે ગુજરાત સરકાર સાથે બેઠક કરી હતી જેમાં યુવરાજ સિંહે SITની રચના બાદ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી પરંતુ ગ્રાઉન્ડ ઉપર ગઈકાલના બેઠેલા યુવાનોનું કહેવું તો કંઈક જુદુ જ છે ત્યારે પ્રશ્ન એ છે કે શું ખરેખર આંદોલન સમેટાઈ જશે? ઉમેદવારોના જુદા જુદા ટંટણવાજા વાગી રહ્યા છે ત્યારે ખરેખર આ સંગ ક્યાં પહોંચશે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ