બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ / SIT રચના છતાં ઉમેદવારો કેમ નારાજ? આજથી આંદોલનકારીઓના ઉપવાસ શરૂ

Bin sachivalay exam scam SIT meeting protesters fast gandhinagar

ગાંધીનગરમાં બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોનું આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત્ છે. ત્યારે હવે આજથી ઉમેદવારોએ ઉપવાસ શરૂ કર્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. જેની આજે પ્રથમ બેઠક પણ મળી હતી. બીજી તરફ ઉમેદાવારો પરીક્ષા રદ્દ કરવા માટે ધરણા પર છે. ત્યારે શા માટે ઉમેદવારો SITની રચનાથી ખુશ નથી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ