મુલાકાત / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ: શંકરસિંહ વાઘેલા પહોંચ્યા પરીક્ષાર્થીઓની વચ્ચે કહ્યુ, હું તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું

Bin sachivalay exam scam shankarsinh vaghela at gandhinagar with student

બિન સચિવાલય પરીક્ષા કૌભાંડનો મામલો ગુજરાત ગજવીને હવે દેશમાં પ્રસરી રહ્યો છે. એવામાં રાજકારણીઓ પોતાનો રોટલો શેકવા માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે. નેતાઓનો ગાંધીનગરની મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં શંકરસિંહ વાઘેલા પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પરીક્ષાર્થીઓને હૈયાધારણ આપીને જે સાચુ હોય તે કરવાની સલાહ આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ