અકસ્માત / બિહારના ભાગલપુરમાં શ્રમિકોને લઇ જઇ રહેલી ટ્રક-બસ વચ્ચે ટક્કર, 9નાં મોત

bihar truck accident bhagalpur migrant labors accident

બિહારના ભાગલપુર-નવગછિયામાં એક રોડ અકસ્માતમાં નવ પ્રવાસી શ્રમિકો (Migrant Labors Accident) ના મોત નિપજ્યાં છે. આ દૂર્ઘટના શ્રમિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કરને લઇને થઇ, જેમાં 9 શ્રમિકોના મોત થયા છે, જ્યારે અન્ય શ્રમિકોને ઇજા પહોંચી છે. જો કે હજુ પણ કેટલાંક શ્રમિકો નીચે દટાયાં હોવાની આશંકા જોવા મળી રહી છે. હાલમાં મળેલી પ્રાથમિક જાણકારી મુજબ 9 મૃતદેહ બહાર નીકાળી લેવામાં આવ્યાં છે જ્યારે હાલમાં બચાવ-રાહત કામગીરી કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ