પટના / મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, 31 કમ્પ્યૂટર્સની ગણતરી જેટલું સચોટ હતું ગણિત

Bihar Renowned Mathematician Vashisht Narayan Singh Passed Away Today

મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ સિંહનું આજે પટનામાં નિધન થયું છે. તેઓ છેલ્લા 40 વર્ષથી માનસિક બિમારી સિઝોફ્રેનિયાથી પીડાતા હતા. પૂર્વ સીએમ જીતન રામ માંઝી અને મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ વશિષ્ઠ નારાયણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ