મહામારી / 'મગજનો તાવ': બિહારમાં નીતિશ કુમારનો થયો વિરોધ, લાગ્યા 'પાછા જાઓ' ના નારા

bihar protest against cm nitish kumar at skmch hospital of muzaffarpur people said nitish go back

બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજના તાવ'થી અત્યાર સુધીમાં 100થી વધારે બાળકોના મોત થઇ ચૂક્યા છે એવામાં આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર સ્થિતિની ગંભિરતા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ નીતિશ કુમારનો જોરદાર વિરોધ કરતા નારેબાજી કરી. લોકોએ 'નીતિશ કુમાર પાછા જાઓ' ના નારા લગાવ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ