બિહાર / નીતિશ કુમાર આજે કેબિનેટનું કરશે વિસ્તરણ, નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન

bihar-Nitish-Kumar-today-Cabinet-Expansion

લોકસભા ચૂંટણી દરમિયાન બિહાર સરકારના મંત્રી લલ્લન સિંહ અને દિનેશ યાદવ સાંસદ બની જતાં બે મંત્રી પદ ખાલી પડ્યા છે. ત્યારે આજે નીતિશ કુમાર બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. જેમાં ખાલી પડેલા 11 મંત્રી પદ ભરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ