બિહાર / નીતિશ કુમારનો મોટો નિર્ણય, દારુબંધી બાદ હવે ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ

bihar nitish kumar government paan masala 1 year ban

બિહારની નીતિશ સરકારે પાન મસાલાને લઇને મોટો નિર્ણય લીધો છે. દારુબંધી બાદ હવે રાજ્ય સરકારે પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જાણકારી મુજબ, રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી કમિશનરે બિહારમાં વેચાતા વિભિન્ન બ્રાન્ડના પાન મસાલાના વેચાણ પર પૂર્ણ રીતે બેન લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ