રાજકારણ / બિહારમાં મળેલ કારમી હાર બાદ RJDની બેઠક, તજસ્વી પર લેવાશે નિર્ણય..?

 bihar loksabha result rjd seats tejashwi yadav resign narendra modi

લોકસભા ચૂંટણીમાં મળેલ કારમા પરાજય બાદ RJD એ વિચાર-વિમર્શ શરૂ થઇ ગયો છે. લાલુ યાદવ-રાબડી દેવીના નિવાસ સ્થાને પાર્ટીની એક સમીક્ષા બેઠક યાજવામાં આવી છે. આ બેઠકમાં લોકસભામાં હાર પામેલ તમામ19 RJD ઉમેદાવારો સામેલ છે. આ સિવાય પાર્ટીના મુખ્યનેતા રાબડી દેવી સહિત તેજસ્વી યાદવ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ