મહામારી / કોરોના બેકાબૂ થતાં આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન વધારાયું, જાણો શું રહેશે ચાલુ અને શું બંધ

Bihar Lockdown Guidelines: Bus Train Flight School Night Curfew

બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતા લોકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. નીતીશ સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે હવે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા લોકડાઉનને 16મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ