હોનારત / બિહારમાં વીજળી પડતા 11 લોકોના કમકમાટીભર્યા મોત, સરકારે 4 લાખનું વળતર કર્યું જાહેર

bihar lightning strikes deaths

બિહારમાં આકાશમાંથી ફરી એકવાર આફત વરસી હતી. મંગળવારે વીજળી પડવાના કારણે 11 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. રાજ્યના 5 જિલ્લામાં વીજળી પડવાના કારણે માનવ નુકસાન થયું છે. રાજધાનીમાં 2, છપરામાં 5, નવાડામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એકનું મોત નીપજ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ