કોરોના સંકટ / આ મુખ્યમંત્રીએ કહ્યું શ્રમિકો પાસેથી એક રૂપિયો નહીં લેવાય, ઉપરથી 1000-1000 રૂપિયા આપીશું

Bihar govertment will bear all travel expenditure of migrants

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કહ્યું કે કોઈ પણ શ્રમિકને ભાડાં માટે પૈસા આપવાની જરૂર નથી. તમામ કામદારોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે અને તે પછી તેમને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ