ચર્ચાસ્પદ / જો કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને શાંત કરવી છે તો તેને અમારા બિહારીઓને સોંપી દોઃ જીતનરામ માંઝી

Bihar former cm jeetan ram manjhi statement on kashmir terrorist attacks

બિહારની હિન્દુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝી સતત નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તેમણે એક વખત ફરી જમ્મુ અને કાશ્મીર પર નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ