બિહાર ચૂંટણી / રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું , PMએ પ્રવાસી મજૂરોને નિરાધાર છોડી દીધા, ખોટું બોલી સૈન્યનું કર્યુ અપમાન

bihar election 2020 rahul gandhi tejashwi yadav nawada rally

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ચીન તરફથી કરવામાં આવેલા આક્રમણ અને પ્રવાસી મજુરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. આ રાહુલની બિહારની આ ચૂંટણી મુદ્દે પહેલી રેલી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ