બિહાર / લૂ-ચમકી તાવથી 200થી વધુનાં મોત, CM નીતિશકુમારનું હવાઇ નિરીક્ષણ

bihar cm nitish kumar visit muzaffarpur Acute Encephalitis Syndrome

બિહારમાં છેલ્લા ઘણા દિવસોતી લૂ અને ચમકી તાવનો કહેર જોવા મળી રહ્યો છે. ચમકી તાવથી જ્યાં 125થી વધારે બાળકોના મોત થયા છે ત્યારે  બીજી બાજુ લૂ લાગવાથી  75થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે હવાઇ નિરીક્ષણ કરી સર્વેક્ષણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ