પ્રતિક્રિયા / BJP એ એક્શન તો લીધી, હવે આટલો હોબાળો શા માટે કરો છો ? નૂપુર શર્મા પર નીતિશ કુમારે આપ્યો જવાબ

bihar cm nitish kumar on nupur sharma bjp took action why the commotion

પયગંબર મહોમ્મદ પર ટિપ્પણીને લઈને દેશભરમાં અને વિદેશમાં પણ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા પર લોકોમાં ગુસ્સો છે, ત્યારે હવે આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પ્રતિક્રિયા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ