નિર્ણય / આ રાજ્ય સરકાર રાશન કાર્ડ નહીં હોય તેને પણ આપશે 1000 રૂપિયા

Bihar CM Nitish Kumar announces Rs 1000 assistance for families with no rations cards

લોકડાઉન અને કોરોના વાયરસની સમસ્યા સામે લડી રહેલા બિહારના લોકો માટે નીતિશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ બિહારમાં એવા પરિવારોને પણ 1000 રૂપિયા આપવામાં આવશે જેમની પાસે રાશન કાર્ડ નથી. નીતિશ સરકારે આ અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લીધો. 

બ્રેકિંગ ન્યૂઝ