બિહાર / 'કર્મીઓને 500-500 રૂપિયા આપજો' નિવેદન પર ઘેરાયા BJP પ્રદેશ અધ્યક્ષ, આચાર સંહિતા ઉલ્લંઘનનો લાગ્યો આરોપ

bihar by election bjp state president sanjay jaiswal statement violation of code of conduct investigation start

બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ પોતાના એક નિવેદનને લઇને વિવાદમાં ઘેરાયા છે. ભાજપ ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા સંજય જયસ્વાલે વેપારીઓને પોતાના કર્મચારીઓને પાંચસો-પાંચસો રૂપિયા આપવાની વાત કહી, જે બાદ તેમના પર ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જે બાદ તંત્રે મામલાની તપાસ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ