મહામારી / બિહારમાં ગરમીના પ્રકોપથી સ્થિતિ ભયાવહ, 'મગજના તાવ' થી 100 બાળકોના મોત

bihar Acute Encephalitis Syndrome muzaffarpur kejriwal hospital children death

બિહારમાં એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ(AES) એટલે કે 'મગજનો તાવ' નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. આ તાવામાં મરનારની સંખ્યા વધીને 100 પર પહોંચી ગઇ છે. મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ મેડિલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH) અને કેજરીવાલ હોસ્પિટલમાં 375 બાળકો એડમિટ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ