અરેરાટી / બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, કોરોનાથી કુલ મોત પણ આટલા નહીં, યુપીમાં પણ 20ના મોત

bihar 83 people killed uttar pradesh many people killed lightning weather update

બિહારમાં ગુરુવારે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે આકાશી આફતરૂપી વીજળી પડવાથી 83 લોકોના મોતની ભયાનક ખબર સામે આવી છે. આ સાથે લગભગ એક ડઝન જેટલાં લોકો ગંભીર હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછાં 20 લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ