રોગચાળો / બિહાર : મગજના તાવથી એક સપ્તાહમાં જ 31 બાળકોના મોત

bihar 31 children died due to acute encephalitis syndrome in a week

ઉત્તર બિહારમાં દર વર્ષે ગરમીના દિવસોમાં મગજનો તાવ (AES) ની બીમારી બાળકો પર કાળ બનીને વરસે છે. મુઝફ્ફરપુર જિલ્લામાં આ બીમારી ખતરનાક સ્વરુપ ધારણ કરી ચૂકી છે. અહીં એક સપ્તાહમાં મગજના તાવથી 31 બાળકોના મોત થઇ જવાથી સ્વાસ્થ્ય વિભાગમાં ભૂંકપ આવી ગયો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં ગત 24 કલાકમાં મગજના તાવને કારણે છ બાળકોના મોત થઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ