નિવેદન / રાહુલ ગાંધીએ નનકાના સાહિબ પર પથ્થરમારાની ઘટનાની કરી નિંદા, કહ્યું, 'કટ્ટરતા ઝેર સમાન, તેની કોઇ સીમા નથી'

bigotry is dangerous says rahul gandhi on pak gurudwara violence

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પાકિસ્તાનના નનકાના સાહિબ (Nankana Sahib) ગુરુદ્વારા પર ટોળાના કથિત પથ્થરમારા અને નારેબાજીની ઘટનાની નિંદા કરી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પરસ્પર સન્માન અને પ્રેમ દ્વારા જ કટ્ટરતાના ઝેરને ખતમ કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ