નિવેદન / 'મારા ચેલા ચરિત્રહીન નથી, આ ચમત્કાર છે' બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ 'ચાદર' ચડાવવા પર કહી મોટી વાત

big statement of guru rambhadracharya bageshear dham sarkar news

ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુરૂ રામભદ્રાચાર્યએ તેમને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે શ્યામ માનવના અંધવિશ્વની ખોટી ફરિયાદ કરી. જ્યારે ચાદર ચઢાવવામાં આવે છે અજમેર શરીફ પર ત્યારે અંધવિશ્વાસ નથી શું? આ સત્ય છે અંધવિશ્વાસ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ