ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુરૂ રામભદ્રાચાર્યએ તેમને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે શ્યામ માનવના અંધવિશ્વની ખોટી ફરિયાદ કરી. જ્યારે ચાદર ચઢાવવામાં આવે છે અજમેર શરીફ પર ત્યારે અંધવિશ્વાસ નથી શું? આ સત્ય છે અંધવિશ્વાસ નથી.
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ચર્ચામાં છવાયેલા છે. નાગપુરમાં દરબાર લગાવ્યા બાદ તેના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ ઘણા લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સતત લોકો બાબાના સમર્થનમાં લખી રહ્યા છે.
હવે તેના ગુરૂ રામભદ્રચાર્યએ તેમના પર મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારો ચેલો ચરિત્રીન નથી. આ ચમત્કાર છે.
આ સત્ય છે અંધ વિશ્વાસ નહીં
એક વાતચીતમાં મધ્યપ્રદેશના ભોપાલમાં તેમણે કહ્યું છે કે મારા ચેલા પરંપરાથી મળેલો પ્રસાદ વહેચતા હતા. તેમણે આગળ કહ્યું કે શ્યામ માનવે અંધવિશ્વાસની ખોટી ફરિયાદ કરી છે. જ્યારે ચાદર ચઢાવવામાં આવે છે સામાન્ય રીતે શરીફ પર ત્યારે અંધવિશ્વાસ નથી કહેવામાં આવતું.
જ્યારે વિધર્મી વિવિધ ચર્ચા કરે છે ત્યારે અંધવિશ્વાસ નથી. આ સત્ય છે અંધવિશ્વાસ નથી. જ્યારે ચાદર ચઢાવવામાં આવે છે અજમેર શરીફ પર ત્યારે અંધવિશ્વાસ નથી કેમ? જ્યારે વિધર્મી વિવિધ ચર્ચા કરે છે ત્યારે અંધવિશ્વાસ નથી કેમ? આ સત્ય છે અંધવિશ્વાસ નહીં.
મારો ચેલો સારો છે
તેમણે આગળ કહ્યું કે મારો ચેલો સારે છે કોઈ પણ દિકરી બહેનને નથી જોતો, ચરિત્રહીન નથી. તેને પરંપરાથી જે પ્રસાદ મળ્યો છે તે તેનું વિતણ કરે છે. કઈ ભૂલ કરે છે બિચારો? વધતા વિવાદને લઈને તેણે કહ્યું કે વિવાદ એટલા માટે ઉભો થયો છે કારણ કે સારા લોકોની ઉન્નતિ લોકો જોઈ નથી શકતા. તે નાનકડો 26 વર્ષનો બાળક છે તેનો ઉત્કર્ષ લોકો જોઈ નથી શકતા.