મોટું નિવેદન / ખુરશીઓ ખાલી હતી એટલે રેલી રદ્દ કરી: PM મોદીની સિક્યુરિટીમાં ચૂક મામલે કોંગ્રેસનો દાવો

Big statement of Congress on PM Modi's security lapse issue

પીએમ મોદીની સુરક્ષામાં આજે જે ચૂક થઈ તેને લઈને કોંગ્રેસ નેતા સુરજેવાલાએ મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે જે પી નડ્ડાને જવાબ આપતા કહ્યું કે ખુરશીઓ ખાલી હતી તેના કારણે રેલી રદ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ