શરમજનક / શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, મૃતકોને લઈને તંત્રએ હવે જે કર્યુ તે શરમજનક

Big revelation in Shreya Hospital fire, what the government has done now with the dead is shameful

અમદાવાદના અગ્નિકાંડના મામલે સરકારનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે શ્રેય હોસ્પીટલમાં આગ લાગવાને કારણે ICUમાં ભરતી કરેલા 8 દર્દીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં. જેના પર પોલીસે અકસ્માતે મોતની કલમ નોંધીને તપાસ હાથ ધરી હતી. જયારે આજે સરકારી ચોપડે 8 હતભાગીઓના મૃત્યુનું કારણ કોરોના વાયરસને દર્શાવવામાં આવ્યું છે. આ સંવેદનશીલ સરકારની આ તે કેવી સંવેદનહીનતા છે???

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ