મોટા સમાચાર / આ જૈનમુનિએ ધર્મશાળામાં આપઘાત કરી લેતા ખળભળાટ, જાણો ક્યાં બની ઘટના

Big news: The commotion when this Jainmuni committed suicide in Dharamshala, find out where the incident happened

ઇંદૌરમાં શનિવારે સાંજે એક જૈન મુનિએ પરદેશી પૂરા વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં ફાંસી લગાવી આત્મહત્યા વહોરી લીધી હતી. મુનિનું નામ હતું આચાર્ય શ્રી 108 વિમદ સાગર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ