નવો વળાંક / અંબાજીમાં ચિક્કી જ ચડિયાતી: મુખ્ય પૂજારીએ કહ્યું, મોહનથાળ માત્ર મીઠાઇ, રાજભોગ દરરોજ જુદો-જુદો ધરાવાય છે

Big news on Ambaji Prasad controversy

અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ