કોરોનાકાળમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સભાન થયા છે અને સ્વાસ્થ્યને લઈને ચાલતી યોજનાઓ વિશે પણ લોકો પહેલા કરતાં વધુ સભાન થયા છે ત્યારે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના એટલે કે મા કાર્ડને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં જો તમે મા કાર્ડ ધારક હોવ તો આ ખાસ જુઓ EK VAAT KAU