શ્રીનગર / કશ્મીરી પંડિતો માટે સરકારે કરી મોટી વ્યવસ્થા, આ રીતે પાછી મેળવી શકશે ગુમાવેલી જમીન

Big news for Kashmiri Pandits

કાશ્મિરી પંડીતો માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમો સરકાર દ્વારા તેમના માટે શ્રીનગરમાં એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જે વેબસાઈટ થકી તેઓ ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ