એલાન / Big News : ખેડૂતોને રાહત, 25 હજાર સુધીનું દેવુ માફ, નવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત

Big News: Big relief to farmers, debt waiver of up to Rs 25,000, big announcement of new CM

પંજાબના મુખ્યમંત્રી બન્યાના થોડા સમયમાં ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યના નાના ખેડૂતોનું 25 હજાર સુધીનું દેવુ માફ કરવાની જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ