આપઘાત કે હત્યા / સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાત મામલે મોટા સમાચાર: બે સ્વામીની પૂછપરછ, FSLની તપાસ 

Big news about the suicide of Gunatit Swami in Sokhada temple

વડોદરા સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલે FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબર 21માં સવા કલાક સુધી તપાસ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ