હેલ્થ અપડેટ / રજનીકાંતની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો શું ડોકટરોએ શું કહ્યું ?

Big news about Rajinikanth's health, find out what the doctors said?

એપોલો હોસ્પિટલે જણાવ્યું છે કે, સુપરસ્ટાર રજનીકાંતની તબિયત સ્થિર છે અને આરામ કરી રહ્યા છે. પરિવાર અને સારવાર કરનારા ડોકટરોએ તમામ શુભેચ્છકોને વિનંતી કરી છે કે તેઓને કોઈ મુલાકાતીને મળવા ન દેવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ