પ્રગતિ પથ / અમદાવાદીઓ માટે મોટા ગુડ ન્યૂઝ: પરિવહન માટે CM પટેલ આપશે 'ગિફ્ટ', હજારો લોકોને ફાયદો

Big good news for Ahmedabadis: CM Patel to give 'gift' for transport, benefit thousands

શુક્રવારથી બીઆરટીએસના 1.40 લાખથી વધુ પેસેન્જરો માટે ત્રણ નવા રૂટ શરૂ કરાશે, જેમાં નહેરુનગરથી સાણંદ સર્કલ, નહેરુનગરથી સાઉથ બોપલ અને મણિનગરથી એરપોર્ટનો સમાવેશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ