BIG NEWS / રૂપાલમાં આવતીકાલે માતાજીની પલ્લી નીકળશે પણ ભક્તો નહીં કરી શકે આ કામ, જાણો શું નિર્ણય લેવાયો 

 Big decision regarding Vardayanimata's palli in Gandhinagar Rupal

આવતીકાલે રાત્રે 12 વાગ્યે રૂપાલની પલ્લી નીકળશે પણ સાંજ બાદ રૂપાલ બહારના ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.ઘીના ચડાવા પર પણ પ્રતિબંધ

બ્રેકિંગ ન્યૂઝ