Ek Vaat Kau / મોદી સરકારનો મોટો નિર્ણય, પાસપોર્ટ મેળવવા થતો મોટો દુઃખાવો દૂર

મોદી સરકારે એક એવો મહત્વનો નિર્ણય કર્યો જેનાથી પાસપોર્ટ વાંચ્છુકોને ખૂબ જ રાહત થઈ છે, સૌથી કંટાળાજનક ગણાતી સમસ્યા પોલીસ વેરિફિકેશન માંથી જ રાહત આપી છે, પરંતુ હવે પાસપોર્ટ મેળવવા માટે શું કરવું પડશે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો...જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ