BIG NEWS / ઉત્તર ગુજરાતની જનતા માટે ખુશખબર, સરકારના એક નિર્ણયથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી છલકાશે

BIG decision by the govt for the people of North Gujarat regarding water problem

ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી આપી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ