રાજનીતિ / ગઠબંધનનો સૌથી વધુ ફાયદો શરદ પવારની પાર્ટીને, મળી શકે છે આ મંત્રાલય

big advantage to ncp as party may get key post in uddhav thackeray government

Congress-NCP અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનાવ્યા બાદ હવે મંત્રીમંડળને લઇને અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપીને મળેલી માહિતીનો આ સરકારમાં સૌથી વધુ ફાયદો જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી સીએમ પદ ઉપરાંત પાર્ટીમાં 43 સભ્યોની કેબિનેટમાં 16 મંત્રી બની શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ