આવતીકાલે પાકિસ્તાન સામે મેચમાં ભુવનેશ્વર કુમાર ભારતનાંસ્ટાર બોલર જસપ્રીત બુમ્રાહની ખોટ પૂરી કરી શકે છે.
આવતીકાલે ભારત તથા પાકિસ્તાન વચ્ચે મેચ
જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત હોવાને કારણે મેચ નહીં રમે
ભુવનેશ્વર કુમાર પૂરી પાડી શકે છે બુમરાહની ખોટ
આવતીકાલે ભારત તથા પાકિસ્તાન વચ્ચે મેચ
ભારત તથા પાકિસ્તાન વચ્ચે જ્યારેપણ ક્રિકેટ મેચ થાય છે, તો રોમાંચ પોતાની ચરમ સીમા પર હોય છે. ભારત તથા પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપમાંઆ મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. એશિયા કપ પહેલઆ જ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઇજાગ્રસ્ત થયા હતા. આ જ કારણે એશિયા કપમાં તેમને જગ્યા ન મળી. પરંતુ ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડી હાજર છે, જે બુમરાહની જગ્યા લઈ શકે છે.
બુમરાહની ખોટ પૂરી કરી શકે છે આ પ્લેયર
ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભુવનેશ્વર કુમાર દાવની શરૂઆતમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરે છે આનએ વિકેટ લઈ લે છે. ભુવનેશ્વર કુમારે સ્વિંગમાં મહારથ પણ મેળવી છે. તેમની પસે અનુભવ પણ છે, જે ટીમ ઈન્ડિયા માટે કામ આવી શકે છે. તેઓ જ્યારે લયમાંઆ હોય, ત્યારે કોઈપણ બેટ્સમેનના પરસેવા છોડાવી દે છે.
ભુવનેશ્વર કુમારે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદથી જ વન ડે આનએ ટેસ્ટ કમ ટી20 પર વધારે ધ્યાન આપ્યું છે. ટી20 ક્રિકેટમાં ભારત માટે તેઓ મોટા મેચ વિનર રહ્યા છે. તેમની ચાર ઓવર હાર અને જીત નક્કી કરે છે. પાકિસ્તાન સામે તેઓ શાનદાર પ્રદર્શન કરવા માટે ઉત્સુક હશે. ભુવનેશ્વર ધીમી ગતિના બોલ્સ પર ખૂબ જ વિકેટ લે છે.
ભારત માટે રમ્યા ત્રણેય ફોર્મેટ
ભુવનેશ્વર કુમારે પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી મેચ જિતાડી છે. તેમણે ભારત માંતે ત્રણેય ફોર્મેટમાંઆ ક્રિકેટ રમેલ છે. ભુવનનેશ્વર કુમારે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 વનડે મેચોમાં 141 આનએ 72 ટી20 મેચોમાંઆ 73 વિકેટ લીધી છે. જ્યારે થોડા જ બોલ્સમાં તેઓ મેચ બદલવા માટે ફેમસ છે.
પાકિસ્તાન માટે બની શકે છે કાળ
ગયા થોડા સમયમાંઆ ભારતીય બોલિંગ ખૂબ જ મજબૂત બની છે. આ બોલર્સનાં દમ પર જ ભારતે વિદેશોમાંઆ જીત મેળવી છે. ભુવનેશ્વર કુમારની ગણતરી ભારતના સ્ટાર બોલર્સમાંઆ થાય છે. ભુવનેશ્વર ઉપરાંત, ભારતીય ટીમમાં અર્શદીપ સિંહ અને આવેશ ખાનને જગ્યા મળી છે.