નિવેદન / આ રાજ્યના મુખ્યમંત્રીએ એવું કહી દીધું કે PM મોદી અને શાહ વચ્ચે નથી મનમેળ, એટલે જ તો...

bhupesh baghel said country is facing problem

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે શુક્રવારે સીએએ અને એનઆરસી પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર મોટો હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે અણબનાવ થઈ ગયો છે, જેના કારણે આખો દેશ મુશ્કેલી ભોગવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ