અયોધ્યા ચુકાદો / ગુજરાતના આ મંત્રીએ લીધી હતી ટેક, રામ મંદિર ન બને ત્યાં સુધી નહીં ખાય મીઠાઈ

Bhupendrasinh chudasama will not eat sweets until ram mandir

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 30 વર્ષ જુની બાધા પુરી થઈ. 1990માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રામમંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી જે છેક હવે પુરી થઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ