સ્મરણાંજલિ / ભૂપત વડોદરિયા એટલે શ્રદ્ધાનું તીર્થ, તેમની 91મી જન્મજયંતીએ શતશત નમન

Bhupat vadodaria birth anniversary

સમભાવ મીડિયા ગ્રૂપના સંસ્થાપક દિવંગત ભૂપત વડોદરિયાને આજે જન્મદિન છે. તે નિમિત્તે તેમના જ પરમ મિત્ર અને સહયોગી રહેલા આર્ટિસ્ટ અને લેખક દિવંગત રજની વ્યાસ દ્વારા આલેખાયેલ સ્મરણયાત્રા અહીં રજૂ કરી છે. તેમના વિશે કહેવામાં તો શબ્દો ઓછા પડે પણ આજે તેમની 91મી જન્મજયંતિ નિમિત્તે તેમની યાદ કેટલાય દિલોમાં તરોતાજા છે. 

બ્રેકિંગ ન્યૂઝ