ટેરર / ભોપાલ ટ્રેન બ્લાસ્ટમાં NIA કોર્ટનો મોટો ચુકાદો, 7 આતંકીઓને ફટકારી ફાંસીની સજા, 1ને આજીવન કારાવાસ

Bhopal-Ujjain passenger train blast case: Court awards death penalty to 7 of 8 convicts

7 માર્ચ 2017ના દિવસે એમપીના શાજાપુરમાં ભોપાલ-ઉજ્જેન લોકલ ટ્રેનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટે 8 આરોપીઓની સજાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ