નિવેદન / ભોપાલમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, ફેમિલી પ્લાનિંગને કારણે હિંદુઓ ઘટ્યા

bhopal mp pragya thakur said hindus fell due to family planning targeted kamal nath

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના છોલા દશેરા મેદાનમાં આયોજિત વિજ્યાદશમીના કાર્યક્રમમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે હાજરી આપી હતી. સાધવી પ્રજ્ઞા ઠાકુરે કમલનાથ, દિગ્વિજય સિંહ અને મહેબુબા મુફ્તી પર નિશાન સાધ્યુ હતું. સાથે તેમણે કહ્યું હતું કે પરિવાર નિયોજનના કારણે હિંદુઓ ઘટી ગયા છે. તેમણે કહ્યું કે ક્યારેક કોઈએ સ્ત્રીને આઈટમ કહી દીધી હતી તેમની બુદ્ધિ પર દયા આવે છે. જો ભારતીયો છો તો નારીનું સન્માન કરતા શીખો, નહીં તો રાવણના પુતળાની જેમ ભશ્મ થઈ જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ