વિવાદ / ભૂમિ પંચાલનો ખુલાસોઃ મારા ફેસબુક એકાઉન્ટ પરથી કોઇએ ગાળાગાળી કરી છે, હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

bhoomi panchal abuse facebook user

કોરોના મહામારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નવરાત્રિ યોજાવી જોઇએ કે નહીં તેની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે નવરાત્રિ ન થવી જોઇએ તો કેટલાક લોકો કહી રહ્યાં છે કે નવરાત્રિ માતાજીની ભક્તિનો પર્વ છે માટે યોજાવી જોઇએ. આ ચર્ચા મુદ્દે ગુજરાતી સિંગર ભૂમિ પંચાલના એકાઉન્ટથી થયેલી કોમેન્ટના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા હતા. જેને લઇને વિવાદ સર્જાયો હતો.ત્યારે હવે આ ઘટનાને ભૂમિ પંચાલે વખોડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ