આપવીતી / અભિનેત્રીએ કહ્યું, એક વ્યક્તિને કારણે ડિપ્રેશનમાં છું, હું આત્મહત્યા કરી લઈશ

Bhojpuri actress Rani Chatterjee depressed over online trolling, seeks help from Mumbai police

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી અને હવે ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટરજી પોતાની જિંદગીના ખરાબ સમયથી પસાર થઇ રહી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમને હેરાન કરી રહ્યા છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે એક વ્યક્તિના કારણે તે પોતાની  જિંદગીના ખરાબ સમયથી પસાર થઇ રહી છે અને હવે તેમનામાં હિંમત નથી બચી. તેમણે કહ્યું કે હું સુસાઈડ કરી લઈશ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ