વરઘોડાનો વિવાદ / દલિતો પર અત્યાચાર મામલે રાજકોટમાં ભીમસેનાએ કર્યો ચક્કાજામ

bhimsena road jam in rajkot over mehsana dalit family issue

વરઘોડા કાઢવા મામલે હાલ રાજ્યમાં અનેક જગ્યાએ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પહેલા કડીના લ્હોર અને ત્યાર બાદ અરવલ્લીના જિલ્લાના ખંભીસરમાં વરઘોડો કાઢવા મામલે મામલો બિચક્યો હતો. ત્યારે આ મામલે ભીમ સેનાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં ભીમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો અને દલિતો પર ઉત્યાચાર બંધ કરવાની માગ સાત્રે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ