પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અમરેલીના ભીખુભાઈના ભીખુભાઈને બિરદાવ્યા છે. ભીખુભાઈ અમરેલીથી સાઈકલ ચલાવી દિલ્હી પહોંચ્યા છે. જો ભાજપ 300થી વધુ બેઠકો લાવે તો ભીખુભાઈએ અમરેલીથી દિલ્હી જવાની માનતા રાખી હતી.
Met the exceptional Khimchandbhai from Amreli, Gujarat.
Khimchandbhai decided that if BJP wins 300+ seats, he would cycle from Amreli to Delhi. He kept his word and am told that his cycle journey has drawn several admirers.
ઉલ્લેખનીય છે કે, ભાજપે 300થી વધુ બેઠક લાવતા તેમણે પોતાની માનતા પૂરી કરી પ્રધાનમંત્રીને પણ મળ્યા હતાં. પ્રધાનમંત્રી પણ ભીખુભાઈના પેશનથી ખૂબ ખુશ થયા હતાં અને ટ્વીટર પર તસવીર શેર કરી ભીખુભાઈના વખાણ કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, સાઇકલ પર સવાર થઇને દિલ્હી પહોંચેલા ભીખુભાઇએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી આ તસવીરો પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી અને જણાવ્યું કે, ભીખુભાઇએ જે કર્યું તે કાબિલે તારીફ છે, પોતે ભીખુભાઇના જુસ્સા અને વિનમ્રતાથી થયા છે.